સ્‍વામિ નારાયણ, દેવ, મહારાજ, ગઢડા, ગઢપુર, ભાવનગર, ગુજરાત, ભારત, ગઢડા સ્‍વામીના, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધાજી, શ્રી લક્ષ્‍મીવાડી દેવ, દાદાખાચર, દરબારગઢ, શ્રી રધુવીરજી મહારાજ, સ્‍થાપ્‍ના ૧૮૮૧ જેઠ સુદ ૮,
 

  તારીખ - ૧પ//૨૦૦, રવિવાર       તિથિ - પ ફાગણ વદ      ચંદ્રઃ તુલા    નક્ષત્રઃ સ્‍વાતિ ૦૮/૦૦ 

પ.પૂ.ધ.ધૂ.શ્રી
૧૦૦૮ આચાર્યશ્રી
અજેન્‍દ્રપ્રસાદજી
મહારાજ
પ.પૂ. ભાવિ આચાર્યશ્રી
નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ

મદિરમાં ગઇકાલે થયેલ થાળની યાદી

  • ગઢડા - શાંતિપ્રસાદદાસજી (પી.ટી.સી. કોલેજ) (મગજપુરી, ૧૨૦૦/-)

  • ભાંડુપ - બળદેવભાઇ જાદવભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • કપડવંજ - અ.નિ.રાજેશભાઇ (મોહનથાળ, ૧૧૦૦/-)

  • ભાવનગર - હર્ષદભાઇ લાલજીભાઇ (મગજપુરી, ૧૨૦૦/-)

  • ભંડારીયા - અ.નિ. દિવાળીબેન (મગજપુરી, ૧૨૦૦/-)

સમાચાર

રંગપંચમી, નાશીક સ્‍વા.ના. મંદિર પ્રતિષ્‍ઠોત્‍સવ,
વડતાલ લક્ષ્‍મીનારાયણદેવ-દેશ ગાદીના ભાવી આચાર્યશ્રી
પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્‍દ્રપ્રસદાજી મહારાજશ્રીનો જન્‍મોત્‍સવ સં. ૨૦૩૦ વડતાલ

નોંધ

સર્વ હરિભકતોને
        ll
 જયશ્રી સ્‍વામિનારાયણ ll
                   આપને જણાવતા હર્ષ અનુભવીએ છીએ કે આજના શુભ દિવસથી ગઢપુર મંદિરના દર્શન વેબસાઇટ ગોપીનાથજી.કોમ (www.gopinathji.com) પર હવેથી ૨૪ કલાક ૩૬પ દિવસ નીહાળી શકશો. તો આપશ્રી આ દિવ્‍ય દર્શનનો લાભ અચુક લેશો તથા આપના સગા-સંબંધી તથા મીત્રો હરિભકતોને આ સમાચાર જણાવશો તો તેઓ પણ સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ સ્‍વરુપ ગઢપુર પતિશ્રી ગોપીનાથજી મહારાજના દિવ્‍ય દર્શનનો લાભ મેળવી શકે.

                        લી.
કો.શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી
         અક્ષરધામશ્રી ગઢપુર...

ઓનલાઇન ક્રેડીટકાર્ડથી આવેલ દાનના હરિભકતોની વિગત