|
ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનાં ગામ રામપરામાં
સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ દ્વારા ગઢપુરના સાં.યો.
મુકતાબેનની પ્રેરણાથી
તા. ૨૬/૧૨/૨૦૦૯ના રોજ ભવ્ય શાકોત્સવ અને
સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
પુ.સ્વા.આત્માનંદસરસ્વતીજી મહારાજ, બોટાદ અને સ્વામી
છપૈયાપ્રકાશદાસજીએ સત્સંગનો લાભ આપ્યો હતો. |