|
શ્રીજી મહારાજે ભકિતબાગમાં અનેક વાર પધારીને ચમત્કારો
બતાવ્યા છે. દાદાખાચરે રીજી મહારાજને પ્રાર્થના કરી કે
જેટલીવાર જગ્યામાં ફરતા આંટો મારો તેટલી જગ્યા મંદિરના
નિર્વાહ માટે તમને અર્પણ કરવી છે. આથી શ્રીજી મહારાજે જેટલી
જગ્યામાં આંટો માર્યો તેટલી જમીન અર્પણ કરી, જમીન અર્પણ કરેલી
તેનો દસ્તાવેજ આ જગ્યા ઉપર કરેલો, તે જગ્યાએ આ ઓટો કરાવ્યો
છે
બાજુમાં શ્રીહરિએ પધરાવેલા શ્રી અભયેશ્ર્વર મહાદેવજી છે. |