|
આ રંગત પાટ દાદાખાચરના કારભારી હરજી ઠકકરના માતુશ્રી
જાનબાઇના આગ્રહથી સુરત બંદરેથી વહાણમાં ભાવનગર લાવી
ત્યાં ગાડામાર્ગે ગઢપુર લાવી કાયમી સંભારણા તરીકે હરજી
ઠકકરે શ્રીજી મહારાજને ભેટ ધરેલી છે. જેમાં શ્રીહરિ અનેક
વાર બિરાજયા છે. આ રંગતપાટ વાસુદેવ નારાયણના ઓરડામાં છે. |