|
સંવત ૨૦૬૮ના નૂતન વર્ષના પ્રથમ
દિવસના બાલ રવિના નિર્દોષ કિરણો ધર્મ, જ્ઞાન, ભકિત, સત્સંગ,
આજ્ઞા, ઉપાસના, નિયમ, શ્ર્ચિય સહિત આપના પરિવાર મિત્ર સહિત
સ્નેહીજનોના ઘર અને રદયને સમૃધ્ધીથી છલોછલ ભરીદે અને પ.પૂ.ધ.ધૂ.
૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ધર્મકુળના
આશિર્વાદ આપના અંતરમાં ઉતરે એવી ભગવાનશ્રી સ્વામિનારાયણ સ્વરૂપ
શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી હરિકૃષ્ણમહારાજના ચરણોમાં સર્વ
સત્સંગ પરિવારની કુશળતા સહહ પ્રાર્થના. |